top of page
હોમિયોપેથીક સેન્ટર
એલોપેથી તેમજ આયુર્વેદ પછી ત્રીજું કામ આવતા વિકલ્પિક ચિકિત્સા વિજ્ઞાન છે. દરેક વ્યક્તિની શરીરની તાસીર અલગ અલગ હોય છે. ઘણા લોકોને તાત્કાલિક અસર કરે તેવી સારવાર જોઈતી છે. હોમિયોપેથીક સારવારની એવી પદ્ધતિ છે જેની અસર ધીમી પણ સંપૂર્ણ સલામત પદ્ધતિ છે. જે રોગને દબાવવામાં બદલે તેના મૂળમુથથી દૂર કરવાથી (વિશ્વસનીય રીતે) મદદરૂપ છે. આ પદ્ધતિની કોઈ આડઅસર નથી. ડો. દીના ગનાત્રા દર ગુરુવારે બપોરે ૩.૦૦ થી ૫.૦૦ હોમિયોપેથીક પદ્ધતિથી સારવાર કરે છે. મંડળના હોમિયોપેથીક ડિપાર્ટમેન્ટમાં ઘણા લોકો લાભ લે છે.

Bottles of Homeopathy Globules

Image by Zdeněk Macháček

Bottles of Homeopathy Globules
1/2
bottom of page