top of page

એક્યુપ્રેશર

એક પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ છે. આ પદ્ધતિમાં શરીરના અલગ અલગ ભાગ પર મહત્વના પોઈન્ટ પર પ્રેશર આપીને અલગ અલગ બીમારીઓની સારવાર કરવામાં આવે છે.  માણસની લાઈફ સ્ટાઇલ એટલી બદલાઈ ગઈ છે કે સ્વાસ્થ્ય સાથે જોડાયેલી દરેક નાની મોટી તકલીફોથી તેના શરીર ઘેરાયેલુ રહે છે, જેમ કે માથાનો દુખાવો, માઈગ્રેન, પગનો દુખાવો જાણે સામાન્ય થઈ ગયા છે. આના માટે દર વખતે ગોળીઓ લેવી જરૂરી નથી. આવી તકલીફોમાં તરત રાહત મેળવવા માટે એક્યુપ્રેશર પોઈન્ટ ટેક્નિક લાભદાયક છે. મંડળમાં આ પદ્ધતિથી RAP કલ્પના ભાનુશાલી દ્વારા દર ગુરુવારે સાંજે ૪.૦૦ થી ૫.૦૦ દરમિયાન આ સારવાર આપવામાં આવે છે. લોકોને લાભ લેવા વિનંતી.

શ્રી જલારામ સત્સંગ મંડળ-મુલુંડ

  • Youtube
  • Whatsapp
  • Facebook
  • Instagram
bottom of page